BabajiBook.Com
Cart

Vyakaran Vihar Trivedi Publication 8th Edition

SKU-0212
₹ 290
MRP
₹ 445
35% OFF
You will earn 6 points from this product

Delivery Options

Get delivery at your doorstep

Details

રેવન્યૂ તલાટી-૨૦૨૫-ગુજરાતી વ્યાકરણ શેમાંથી પુછાયું?


એક સારું પુસ્તક આપનું ભવિષ્ય ઉજવળ બનાવશે.


તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી રેવન્યૂ તલાટી-2025ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે ખરા અર્થમાં સહાયકની ભૂમિકા ભજવવામાં "વ્યાકરણ વિહાર" શ્રેષ્ઠ પુસ્તક રહ્યું છે.

ગુજરાતી વ્યાકરણના 20 ગુણના બધા જ પ્રશ્નો માટે આ પુસ્તક વિદ્યાર્થીઓને સીધું જ ઉપયોગી નીવડ્યું છે. કારણ કે,આ પુસ્તક આપણાં પાઠ્યપુસ્તકો અને અન્ય વ્યાકરણના સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર થયેલું છે.


આજ સુધીની દરેક પરીક્ષામાં આ પુસ્તક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થયું છે. આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વિષયમાં સારા ગુણ મેળવવા માટે ગુજરાતી ભાષા, વ્યાકરણ અને શબ્દભંડોળના સમાવેશ સાથેનું બેસ્ટ સેલર પુસ્તક આજે જ ખરીદો.
price 449
discount price290

Reviews and Ratings

0.0

No reviews yet

5
0
4
0
3
0
2
0
1
0